ગાંધીજીની દાંડીયાત્રા મેક્સિકોમાં....
ગુજરાત વિદ્યાપીઠ અને મેક્સિકોની યુનિવર્સિટી વચ્ચે બહુ જલ્દી શૈક્ષણિક આદાન- પ્રદાન માટે કરાર થવાના છે. ઉપરોક્ત જાણકારી ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ.સુદર્શન આયંગરે ગુરુવારે અહિંસા- શાંતિ સંશોધનભવનમાં વિચાર - વિમર્શ થયેલ એ દરમિયાન ઉપસ્થિત અધ્ય્ક્ષો ,અધ્યાપકો, વિદ્યાર્થીઓ સમક્ષ વિચર રજુ કરેલ.
ઓરા મંડળના સ્થાપક મેક્સિકોથી આવેલ સોનિયાબહેન પણ આ પ્રવાસમાં ભાગ લીધેલો. મેક્સિકો અને હિન્દુસ્તાન એક અક્ષાંશ પર આવેલ બે વિરોધી દિશાના દેશો છે.
કુલનાયક,
ડૉ.સુદર્શનઆયંગરે જણાવ્યું કે શિક્ષણ આંતરરાષ્ટ્રીય વ્યાપારીકરણ બની રહ્યું છે. ત્રણ શબ્દો સમજવા જેવા છે. બૌદ્ધિક,અનુભવમુલક ,આધ્યાત્મિક શિક્ષણ હજારો માઈલના અંતરે બેસેલ એક નિરિક્ષર વૃદ્ધ સ્ત્રી પણ ગાંધીજીને ઓળખે છે. મેક્સિકોમાં મ્યુઝીકલ સફાઈ,દાંડીયાત્રાનું તાત્વિક ,દાર્શનિક,
દ્રષ્ટિએ ચર્ચમાં ગાંધીજીનું વ્યાખ્યાન થયેલું.